Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાન દ્વારા 13મી ડિસેમ્‍બરને સોમવારના રોજ મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જે સંદર્ભે 12મી ડિસેમ્‍બરને રવિવારના રોજ સવારે 9:00 વાગ્‍યે યજ્ઞ બાદમા 11:00 વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવશે. 13મી ડિસેમ્‍બરના રોજ સવારે 9 : 00 વાગ્‍યાથી બપોરે એક વાગ્‍યા દરમ્‍યાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદમાં ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામા આવેલ છે. તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાનના ટ્રસ્‍ટીઓ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવમાં પધારવા માટે ભાવભીનુ આમંત્રણ આપવામા આવ્‍યું છે.

Related posts

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં: ભિલાડ પાસે ઝરોલીમાં ટનલની કામગીરી શરૂ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment