October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાન દ્વારા 13મી ડિસેમ્‍બરને સોમવારના રોજ મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જે સંદર્ભે 12મી ડિસેમ્‍બરને રવિવારના રોજ સવારે 9:00 વાગ્‍યે યજ્ઞ બાદમા 11:00 વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવશે. 13મી ડિસેમ્‍બરના રોજ સવારે 9 : 00 વાગ્‍યાથી બપોરે એક વાગ્‍યા દરમ્‍યાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદમાં ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામા આવેલ છે. તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાનના ટ્રસ્‍ટીઓ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવમાં પધારવા માટે ભાવભીનુ આમંત્રણ આપવામા આવ્‍યું છે.

Related posts

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

ચીખલી તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત બે તૃતિયાંશ બહુમતીથી પસાર થતાં સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રા.શાળાના આચાર્ય સામે ગુનો દાખલઃ તપાસ માટે શાળાએ પહોંચેલા ડીડીઓ સમક્ષ ગ્રામજનોએ આચાર્યની તાત્‍કાલિક બદલી કરવા કરેલી માંગ

vartmanpravah

વાપી નૂતનનગર આઝાદ બિલ્‍ડીંગ પાસે કાયમી ઉભરાઈ રહેલી ગટરની મરામત કરવા ઉઠેલી માંગ

vartmanpravah

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

vartmanpravah

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

vartmanpravah

Leave a Comment