September 1, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

જી.આઈ.ડી.સી. પોલીસ સેલવાસના કિશનલાલ છગન ગુર્જર અને નારયણ પ્રભુ ગુર્જરને ટ્રાન્‍સફર વોરન્‍ટથી વાપી લવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
થોડા દિવસ પહેલાં વાપી ગુંજનમાં આવેલ કલા મંદિર જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે ઠગ નકલી સોનાના બિસ્‍કીટ પધરાવી 1.98 લાખના ઘરેણાં ખરીદી પલાયન થઈ જનારા સુરત પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
વાપી ગુંજન કલા મંદિર જ્‍વેલર્સમાં સોનાના 4 નકલી અને એક અસલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદી છુ થઈ જનારા બે ઠગ સુરત પોલીસના હાથે ગત તા.23 નવેમ્‍બરે ઝડપાઈ ગયા હતા. સેલવાસ સામરપાડા પ્રમુખ નક્ષત્ર સોસાયટીમાં રહેતા કિશન છગન ગુર્જર અને નારણ પ્રભુજી ગુર્જર મૂળ રહે.રાજસ્‍થાન બન્ને આરોપી વાપી, સુરત અને કોસંબામાં એક જ મોડસ ઓપરેન્‍ડીટીથી જ્‍વેલર્સોને ઠગતા હતા પરંતુ તેમનો પાપનો ઘડો ઉભરાઈ જતા સુરત પોલીસના હાથે બન્ને આરોપી ઝડપાઈ ગયા હતા.
ગતરોજ ટ્રાન્‍સફર વોરન્‍ટથી જી.આઈ.ડી.સી. પોલીસ આરોપીઓને વાપી લાવી રિમાન્‍ડનીતજવીજ હાથ ધરી છે. રિમાન્‍ડ દરમિયાન વધુ કયાં કયાં કરી છે તે તપાસમાં બહાર આવશે.

Related posts

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment