August 1, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.ર1
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના માધ્‍યમિક અને પ્રાથમિક વિભાગના ત્રણ વિદ્યાર્થી શિષ્‍યવળતિ પરીક્ષામાંમેરિટમાં સ્‍થાન પ્રાપ્ત કરી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે.
સંસ્‍થા સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ, સલવાવના ધોરણ-9ના બે વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્‍ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માધ્‍યમિક શિષ્‍યવળત્તિ પરીક્ષા આપી હતી. જેમાં ક્રિશ શૈલેશકુમાર પટેલ જેમણે વાપી તાલુકામાં દ્વિતીય ક્રમ અને ક્રિષ્‍ના ભરતભાઈ હરીજન જેમણે વાપી તાલુકામાં તળતિય ક્રમ મેળવી ઉત્‍કળષ્ટ દેખાવ કર્યો છે તથા શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ પ્રાથમિક શાળા, સલવાવના, ધોરણ-6 ના 9 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્‍ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત પ્રાથમિક શિષ્‍યવળત્તિ પરીક્ષા આપી હતી. જે તમામ ઉત્તીર્ણ થયા હતા જે પૈકી ઓમ પિયુષભાઈ જાની મેરીટમા સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે
આ સિદ્ધિ બદલ સંસ્‍થાના મે. ટ્રસ્‍ટી પૂ.કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય અને ડૉ. શૈલેશ લુહાર તેમજ શાળાના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલ(માધ્‍યમિક) તથા આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ (પ્રાથમિક) તથા શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સરપંચ કિરીટભાઈ મીટનાની અધ્‍યક્ષતામાં આયોજીત વરકુંડ પંચાયતની ગ્રામસભામાં ગામતળાવનું બ્‍યુટીફિકેશન-ફેન્‍સિંગ તથા પાણીની સમસ્‍યાનો ચર્ચાયેલો મુદ્દો

vartmanpravah

Leave a Comment