April 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા શરૂ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
ભારતના ચૂંટણીપંચ નવી દિલ્લીના આદેશાનુસાર ચૂંટણી વિભાગ સેલવાસ દ્વારા મતદાતા સૂચિનો ડ્રાફ્‌ટ 05મી જાન્‍યુઆરીના રોજ પ્રકાશિત કરવામા આવ્‍યો છે. જેમા કોઈપણ પ્રકારની આપત્તિ હોય અથવા જે મતદાતાઓની ઉંમર 01/01/2022ના રોજ 18વર્ષ પૂર્ણ થતી હોય કે તેથી વધુ હોય તેવા તમામ મતદાતાઓએ તેમના નામ મતદાર યાદીમા નોંધાવવા માટે અથવા મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે અથવા મતદાર યાદીમા નોંધાયેલ નામમા સુધારો કરાવવા માટે અથવા સરનામામાં ફેરફાર કરાવવા માટે 09 નવેમ્‍બરથી 30 નવેમ્‍બર સુધી ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકશે.
રાષ્‍ટ્રીય મતદાતા પોર્ટલ એનવીએસપી પર જવુ. મતદાતાઓએ પોતાનું નામ મતદાતા સૂચિ સુનિヘતિ કરવા માટે વેબસાઈટ પર જઈ ઇલેક્‍ટ્રોલ રોલ લીંક ક્‍લિક કરી પોતાનો વોટર આઈડી નંબર દાખલ કરવો. પોતાના નામની વિગત નહિ મળતા તેમણે ચૂંટણી વિભાગ, પર્યટન ભવન સેલવાસ કાર્યાલયનો સંપર્ક કરવો. આ બધી સુવિધાઓ દાદરા નગર હવેલીના તમામ સરળ સેવાકેન્‍દ્રો ઉપર પણ ઉપલબ્‍ધ છે.

Related posts

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઇન સર્વિસ ‘1098′ દીવ દ્વારા એસ.પી. કચેરી ખાતે ‘ચાઈલ્‍ડ લાઈન સે દોસ્‍તી’ સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

વરિષ્‍ઠ પી.આઈ. છાયા ટંડેલ દ્વારા દાનહમાં છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થાનું નિયમન કરનારા સ્‍કાઉટ ગાઈડના સ્‍વયં સેવકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment