March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધાઓ મોકૂફ રાખવા બાબત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી:નવસારી જિલ્લાની તમામ જાહેર જનતાને જણાવવાનું કે, તા.૦૬/૦૧/૨૦૨૨ થી કોરોનાનું (Omicron Variant) સંક્રમણ વધતા ગુજરાત સરકારશ્રીના તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. જેથી જાન્યુઆરી-૨૦૨૨ થી શરૂ થનાર તબકકાવાર કલા મહાકુંભ સ્પર્ધાઓ બીજી સુચના ના મળે ત્યાં સુધી સ્થગિત રાખવાની સુચના વડી કચેરી દ્વ્રારા આપવામાં આવેલ છે.જેની નોંધ લેવા નમ્ર વિનંતી.

Related posts

દાનહમાં જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓને નથી પહોંપ્‍યો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો લાભ

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

vartmanpravah

Leave a Comment