June 30, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10
સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે રહેતા ચેતશ પંડયાને ત્‍યાં પોષ મહિનાની નવરાત્રીના નવ ઘટના સ્‍થાપન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે અષ્ટમીનો હવન કરવામાં આવ્‍યો હતો જેનો લાભ અનેક લોકોએ લીધો હતો. કોવિડ નિયમોને ધ્‍યાનમાં રાખી હવન કાર્યક્રમ ટૂંકમા જ સંપન્ન કરવામાં આવ્‍યો હતો.
સનાતન ધર્મમાં વર્ષમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખ કરાયો છે. પ્રથમ પોષ મહિનાની સાથે ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં માતૃકા સ્‍થાપન કરવું શુભ ગણવામાં આવે છે. સોસાયટીમાં યોજાયેલ આઠમના હવનમાં કોવિડ-19ના નીતિ-નિયમો અનુસાર ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

ગલોન્‍ડા પંચાયતમાં ‘પ્રશાસન ગામડાં તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment