Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીના ખેરડી ગામે ખાનવેલ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં મહેસુલ વિભાગ દ્વારા શિબિરનુ આયોજન કરવામા આવશે.
ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ પ્રાથમિક મરાઠી શાળા ખેરડી ખાતે 19 ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા સુધી શિબિરનુ આયોજન કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના પ્રમાણપત્રની અરજીઓ, વારસાઇની પ્રક્રિયા, નકશા અને અન્‍ય મહેસુલ વિભાગને લગતા વિષયો બાબતે અરજીઓ સ્‍વીકારવામા આવશે.
આ સાથે અન્‍ય વિભાગોની અરજીઓ પણ સ્‍વીકારવામા આવશે ખેરડી, ડોલારા, કલા, કરજગામ અને પારઝાઈ ગામની જનતાને આ શિબિરનો મોટી સંખ્‍યામાંલાભ લેવા વિનંતી છે.

Related posts

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

વાપી એલ.જી હરિયા સ્‍કૂલમાં વિશ્વ પૃથ્‍વી દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

vartmanpravah

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

vartmanpravah

Leave a Comment