April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક યુવાને ગળે ફાંસો લઈ આત્‍મહત્‍યા કરતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોળસુંબાના મંદિર ફળિયામાં રહેતા કિશનકુમાર યમુના પ્રસાદ ભાર્ગવ (ઉંમર વર્ષ 22, મૂળ રહે યુપી)એ આજરોજ વિએનપી કંપની સામેની જગ્‍યામાં એક ઝાડ પર ગળે ફાંસો લઈ આત્‍મહત્‍યા કરી હતી.
ઘટનાની જાણથી સ્‍થાનિક પોલીસ તંત્ર સ્‍થળ ઉપર ઘસી આવી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં યુવાનની આત્‍મહત્‍યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

દાનહમાં એનએસએસ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ સંદર્ભે કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ : વીઆઈએ, ગ્રીન સોસાયટી દ્વારા બે ગ્રીન બેલ્‍ટનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો ખેડૂતોને પરંપરાગત ખેતી તરફ લઈ જાય તો નવાઈ નહીં

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ દ્વારા આયોજિત રંગોળી સ્‍પર્ધામાં એલ.જી.હરિયા સ્‍કૂલનો વિદ્યાર્થી ઝળક્‍યો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનશે

vartmanpravah

Leave a Comment