July 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીની સમાજસેવી સંસ્‍થા સ્‍વદેશ ફાઉન્‍ડેશનના પ્રમુખ અને સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર 14ના સભ્‍ય શ્રી કિશનસિંહ પરમાર અને એમની ટીમ દ્વારા દૂધની નિવાસી સુનિલ ખંજોડિયા દ્વારા નિર્મિત એલઇડી બલ્‍બ વોર્ડ નંબર 14ના ગરીબ આદિવાસી લોકોને મફતમાં વિતરણ કરવામા આવ્‍યા હતા.
સંસ્‍થાનો ઉદેશ્‍ય સ્‍વરોજગાર અને આત્‍મનિર્ભર ભારતને પ્રોત્‍સાહન આપવાનો છે અને આપણાપ્રદેશના સુનિલ ખાનજોડીયા જેવા સાહસી યુવા આદિવાસી ભાઈની મહેનતને આર્થિક સહયોગ કરવાનો છે.
સંસ્‍થા દ્વારા એ પણ સંદેશો આપવામા આવ્‍યો છે કે આપણે દરેક સ્‍વદેશી વસ્‍તુઓનો ઉપયોગ કરે અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું સ્‍વપ્ન લોકલ ફોર વોકલને આપના પ્રકારના સહયોગથી સાકાર કરવા માટે બળ મળશે.

Related posts

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણઃ પ્રદેશે સર કરેલા સિદ્ધિના અનેક સોપાનો

vartmanpravah

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના

vartmanpravah

Leave a Comment