September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાની દેહરી પંચાયત હદમાં પડતર પડેલી સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની દાનત બગડી હોવાની કેટલીક ઘટનાઓની ચર્ચા પ્રજામાં જોવા મળી રહી છે. જેમાં તંત્રનુંઇરાદાપૂર્વકનું મોન અને સ્‍થાનિક આગેવાનો પીઠબળ સરકારી જમીન પર દબાણ કરનારાઓને મળી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
સરકારી શિરપડતર અને ગૌચર જમીન ઉપર અતિક્રમણ કરી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ડેરી તળાવ નજીક સ્‍ટુડિયોને અડીને આવેલી સરકારી જમીન તેમજ હાઇસ્‍કુલને અડીને આવેલી જમીનો ઉપર દબાણ થઇ રહી હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે.
આ પ્રકરણમાં સ્‍થાનિક ઓથોરિટી ઉમરગામ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ સ્‍થળ નિરીક્ષણ કરી વર્તમાન સ્‍થિતિનો તાગ મેળવી નિયમો અનુસાર કામગીરી હાથ ધરે એવી સ્‍થાનિકો માંગ ઊભી થવા પામી છે.

Related posts

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્‍યક્‍તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

કિલ્લા પરિસરના સૌંદર્યીકરણની જાળવણી બાબતે દમણ ન.પા.ના ચીફ ઓફિસરે રહેવાસીઓ સાથે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment