વાપી વિસ્તારમાં ઉમિયા માતાજીનો દિવ્ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ
વિવિધ 10 કમિટીની રચના કરાઈ : મુખ્ય માર્ગ ઉપર ગેટ અને સ્વાગત બેનરો લગાવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: અમદાવાદ એસ.જી. હાઈવે જાસપુરમાં વિશ્વનું...