મંડળીમાં વંકાલ ગામના પૂર્વ સરપંચની રજૂઆતની તપાસમાં ગેરરીતિ બહાર આવતા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નવેમ્બર-20માં વ્યવસ્થાપક કમિટીના સભ્યોને ગેરલાયક ઠરાવી કમિટીમાંથી દૂર કરી વહીવટદારની નિમણૂક કરવામાં...
મંત્રીશ્રીએ શહેરના વિકાસ માટે આશરે રૂ.52.5 કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું વલસાડનો વિકાસ એ જ સૌનું ધ્યેય હોવું જોઈએ, દરેકે પોતાનો ફાળો આપવો જોઈએ...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતિ અને ધર્મની રાજનીતિ છોડી વિકાસની રાજનીતિની શરૂઆત કરી લોકોને જોડયાઃ મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ દિવસે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ...
તૂટી-ફૂટી હિન્દી સમજનાર પેલાં બાપને દીકરાના આ શબ્દો છાતીની આરપાર નીકળી ગયા. છતાં શ્વાસે પણ તેણે મોત અનુભવ્યું. લિફટ દ્વારા પોતાના વહાલસોયાને ઉમંગથી મળવા આવેલો...