સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ
વિદ્યાર્થીઓ, સ્ટાફ, ટ્રસ્ટીગણમાં દેશપ્રેમની ઝાંખી જોવા મળી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: ભારત દેશએ આઝાદીના સ્વમાનભેર 75 વર્ષ પુરા કર્યા તે બદલ દેશભરમાં આઝાદી...

