નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું
મંત્રીશ્રીએ શહેરના વિકાસ માટે આશરે રૂ.52.5 કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું વલસાડનો વિકાસ એ જ સૌનું ધ્યેય હોવું જોઈએ, દરેકે પોતાનો ફાળો આપવો જોઈએ...

