વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્તોએ ગંદકીનું સામ્રાજ્ય ખડકી દીધુ
પ્લાસ્ટીક થેલી, ફુલો, અગરબત્તીના ખોખા, શ્રીફળ વગેરેનો કચરો ખાડી કિનારે નાંખી પર્યાવરણને મોટું નુકશાન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: હાલમાં વાપી સહિત વલસાડ જિલ્લામાં...

