બાળ કલ્યાણ સમિતિ અને કિશોર ન્યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.16 દીવજિલ્લામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત અને કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો...

