ધરમપુરમાં આજે સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: ધરમપુરમાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા રેલી – યુવા સંમેલનમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. શ્રી રામકળષ્ણ વિવેકાનંદ સેવા...

