વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: ખેરગામ તાલુકા મથકબન્યાને સાત વર્ષના વહાણા વાઈ ગયા પરંતુ નહીં ગ્રામ્ય કે નહીં શહેરમાં ગણાતું અને રૂરર્બનમાં પણ સમાવેશ...
200થી વધુ કળષ્ણ ભક્તોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ધાર્મિક વૈમનસ્ય ઉભો કરવાનો પ્રયાસ કરનારા પતિ-પત્ની સામે કડક રીતે કાયદાકીય કાર્યવાહી કરવા...
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) સલવાવ, તા.23 શ્રી સ્વામિનારાયણ સીબીએસસી સ્કૂલ સલવાવમાં ઈન્વેસ્ટિચર સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીની પૂજા સાથે કરવામાં આવી...