March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

29 સભ્‍યો ધરાવતી જળ સંસાધન સમિતિ દમણ અને સેલવાસમાં ભૂગર્ભ જળની સ્‍થિતિથી માંડી જળ શક્‍તિ અભિયાનની પણ સમીક્ષા કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: આજે લોકસભાની ડિપાર્ટમેન્‍ટલી રિલેટેડ સ્‍ટેન્‍ડિંગ કમીટિ અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્‍યોનું દમણમાંઆગમન થયું છે. સંસદીય સમિતિના જૂથમાં 35 જેટલા સભ્‍યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે જળ સંસાધન સમિતિના ચેરમેન લોકસભાની પヘમિ ચંપારણ બેઠકના ભાજપના સાંસદ શ્રી સંજય જયસ્‍વાલ પોતાના વ્‍યસ્‍ત કાર્યક્રમના કારણે દમણ અને સેલવાસની મુલાકાતે નહીં આવવાના હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્‍યું છે. તેમના સ્‍થાને અધ્‍યક્ષસ્‍થાન અમદાવાદ(પૂર્વ)ના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલ સંભાળવાના હોવાનું પણ જાણવા મળે છે.
બે દિવસના રોકાણ દરમિયાન સંસદીય સમિતિના સભ્‍યો જળ સંસાધન અંતર્ગત પોતાનો અભ્‍યાસ કરશે અને અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવશે.

Related posts

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વમિનારાયણ સ્‍કૂલમાં પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

Leave a Comment