વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના બની રહે એ માટે કરવામાં આવેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.12 દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના સંદર્ભમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.12 દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દાનહમાં આજે અલગ અલગ પ્રકારના સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં...
સમગ્ર દેશની સાથે દાદરા નગર હવેલીમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનોએ ભાઈની આરતી ઉતારી રાખડી બાંધી મીઠાઈ ખવડાવી રક્ષણના આશીર્વાદ...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ દીવ-પ્રશાસન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં આજે તા.11મી...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક ઇંચથી વધુ વરસાદવરસ્યો હતો. સેલવાસમાં 27.6 એમએમ એટલે કે એક ઇંચથી વધુ...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં પ્રદેશમાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક અને ગણમાન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી...