March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

default

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12: સેલવાસ સ્‍માર્ટ સીટી લિમિટેડ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની થીમ ઉપર 7.5 કિલોમીટર સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પ્રશાસન અને વિદ્યાર્થીઓ તથા સ્‍કાઉટ ગાઈડની ટીમ અને પ્રદેશના નાગરિકો જોડાયા હતા. આ સાયકલ રેલીને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ રેલી કલેક્‍ટર કચેરીથી નીકળી કિલવણી નાકા, ડોકમરડી બ્રિજ, સરસ્‍વતી ચોક, ઝંડાચોક થઈ આમલી ફુવારાથી પરત કલેક્‍ટર કચેરી ખાતે આવી હતી. આ સાયકલ રેલીમાં સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, ખાનવેલ નિવાસી નાયબ કલેક્‍ટર ડો. સુનભ સિંગ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ યુનિ. સ્‍તરે ઝળક્‍યા : હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

Leave a Comment