પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ
સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ/ નિગમનો 51 ટકા હિસ્સો (શેર) ખરીદવા સફળ રહેલી ટોરેન્ટો પાવર ગુજરાતમાં ગરીબોને 50 યુનિટ સુધી રૂા.1.પ0 પ્રતિ યુનિટના ભાવે વિજળી આપે છે...

