સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
નગરપાલિકા વિસ્તારના દરેક નાગરિકોને ‘સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત સેલવાસ’ બનાવવા માટે પોતાના યોગદાન માટે કરાયેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 સેલવાસ નગરપાલિકા...

