Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.28
યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ. માનસી શર્માએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ તેમનું ઋણ સ્‍વીકાર કર્યુ હતું.
કુ. માનસી શર્માએ યુક્રેનથી ભારત પરત ફરવા માટે ભારત સરકાર અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે પ્રશાસકશ્રીને પુષ્‍પગુચ્‍છ આપી તેમના પ્રત્‍યે આભાર પ્રગટ કર્યો હતો. જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કુ.માનસી શર્માને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠું કર્યુ હતું.

Related posts

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલ સંઘપ્રદેશના ચાર વિદ્યાર્થીઓને જલ્‍દી સુરક્ષિત પરત લાવવામાં પ્રશાસન હરસંભવ પ્રયાસ કરશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

Leave a Comment