Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.28
યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ. માનસી શર્માએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ તેમનું ઋણ સ્‍વીકાર કર્યુ હતું.
કુ. માનસી શર્માએ યુક્રેનથી ભારત પરત ફરવા માટે ભારત સરકાર અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે પ્રશાસકશ્રીને પુષ્‍પગુચ્‍છ આપી તેમના પ્રત્‍યે આભાર પ્રગટ કર્યો હતો. જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કુ.માનસી શર્માને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠું કર્યુ હતું.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે કપિરાજ પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

Leave a Comment