August 8, 2026
Vartman Pravah
Other

‘વર્તમાન પ્રવાહ’ નો પડઘો’ દાનહ એસપીએ શાળા અને કોલેજના પ્રિન્‍સિપાલો સાથે કરી બેઠક : વિદ્યાર્થીઓની ગતિવિધિ ઉપર રખાશે નજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સેલવાસ ઝંડાચોક શાળાની બહાર વિદ્યાર્થીઓ વચ્‍ચે મારામારીના અહેવાલ ‘વર્તમાન પ્રવાહ’મા આવ્‍યા બાદ દાનહ પોલીસ અધિક્ષકે સેલવાસની દરેક શાળા અને કોલેજના આચાર્ય સાથે પોલીસ હેડક્‍વાર્ટર ખાતે બેઠકનું આયોજન કરવામા આવ્‍યુ હતું.
જેમા શાળા ખુલવાના સમયે અને બંધ થવાના સમયે અવરજવર, છેડછાળ,ભીડ નિયંત્રણ અને અન્‍ય મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી. સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ટ્રાફિક સ્‍ટાફ, સબંધિત બીટ અધિકારીઓ, સ્‍કાઉટ ગાઈડ અને એનસીસીની ટીમની સાથે એક સ્‍થાયી તંત્રને લાગુ કરવાનુ આશ્વાસન આપ્‍યું હતું.
પોલીસ અધિક્ષકશ્રીએ પોલીસ સ્‍ટાફને પણ નિર્દેશ આપ્‍યા છે કે શાળા પ્રશાસનની સાથે સમન્‍વય કરી સગીર ચાલકો દ્વારા થતાં ઉલ્લંઘનને રોકવા માટે પગલા લેવામા આવશે.

Related posts

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

મોદી સરકારના શાસનમાં દાનહ અને દમણ-દીવમાં ચૂંટાયેલા સાંસદો અને લોક પ્રતિનિધિઓની કલ્‍પનાની બહારનો થયેલો વિકાસ

vartmanpravah

આંટિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કરી આપ્‍યો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રીના યશસ્‍વી જીવન માટે કરેલી પ્રાર્થના

vartmanpravah

Leave a Comment