October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

બીલીપત્રના વૃક્ષ ઉપરથી તમામ પર્ણો ખરી પડતા પાનખરનો જયઘોષ થયો છે. હવે બીલીપત્રના વૃક્ષને પણ નવપલ્લવિત થવા માટે વસંતનો ઈંતેઝાર છે. જીવનમાં પણ સુખ-દુઃખ અને આનંદ-શોકનું ચક્ર ચાલતુ જ રહે છે. માણસ નહીં સમય બળવાન છે, તેનો નાદ પ્રકૃતિના બદલાતા સ્‍વરૂપમાં પણ સંભળાય છે. પરંતુ કાળા માથાનો માનવી હંમેશા જીવનમાં વસંતની કામના કરતો રહે છે. પરંતુ નિયતીના ચક્રમાં રાત-દિવસ અને તાપ તથા ટાઢનો તબક્કો ચાલતો જ રહે છે. બસ, હવે પાનખર બાદ નવપલ્લવિત થવાની આશા,આકાંક્ષા રહે છે.

Related posts

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

Leave a Comment