October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

બીલીપત્રના વૃક્ષ ઉપરથી તમામ પર્ણો ખરી પડતા પાનખરનો જયઘોષ થયો છે. હવે બીલીપત્રના વૃક્ષને પણ નવપલ્લવિત થવા માટે વસંતનો ઈંતેઝાર છે. જીવનમાં પણ સુખ-દુઃખ અને આનંદ-શોકનું ચક્ર ચાલતુ જ રહે છે. માણસ નહીં સમય બળવાન છે, તેનો નાદ પ્રકૃતિના બદલાતા સ્‍વરૂપમાં પણ સંભળાય છે. પરંતુ કાળા માથાનો માનવી હંમેશા જીવનમાં વસંતની કામના કરતો રહે છે. પરંતુ નિયતીના ચક્રમાં રાત-દિવસ અને તાપ તથા ટાઢનો તબક્કો ચાલતો જ રહે છે. બસ, હવે પાનખર બાદ નવપલ્લવિત થવાની આશા,આકાંક્ષા રહે છે.

Related posts

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ના અભિયાન અંતર્ગત વાપી રેલવે સ્‍ટેશને ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણ વાઈન શોપ બહાર દારૂના નશામાં મારામારી કરી રહેલ બે મહિલાના વિડીયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment