April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

બીલીપત્રના વૃક્ષ ઉપરથી તમામ પર્ણો ખરી પડતા પાનખરનો જયઘોષ થયો છે. હવે બીલીપત્રના વૃક્ષને પણ નવપલ્લવિત થવા માટે વસંતનો ઈંતેઝાર છે. જીવનમાં પણ સુખ-દુઃખ અને આનંદ-શોકનું ચક્ર ચાલતુ જ રહે છે. માણસ નહીં સમય બળવાન છે, તેનો નાદ પ્રકૃતિના બદલાતા સ્‍વરૂપમાં પણ સંભળાય છે. પરંતુ કાળા માથાનો માનવી હંમેશા જીવનમાં વસંતની કામના કરતો રહે છે. પરંતુ નિયતીના ચક્રમાં રાત-દિવસ અને તાપ તથા ટાઢનો તબક્કો ચાલતો જ રહે છે. બસ, હવે પાનખર બાદ નવપલ્લવિત થવાની આશા,આકાંક્ષા રહે છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં વિજયની હેટ્રિક લગાવી વાત્‍સલ્‍ય વિદ્યાલયે બતાવેલી પોતાની સર્વોપરિતા

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

ચીખલીમાં ‘સ્‍વચ્‍છ નવસારી જવાબદારી અમારી’ અંતર્ગત સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવતા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah

Leave a Comment