Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
ચૈત્ર મહિનાની નવરાત્રિના પ્રારંભ સાથે સેલવાસના આમલી સ્‍થિત ગાયત્રી માતા મંદિરમાં ભક્‍તોની ભીડ જોવા મળી રહી છે. અહીં સવારથી જ શ્રધ્‍ધાળુઓ માતાજીની પૂજા-આરતી કરવા જોવા મળી રહ્યા છે. મંદિરના ટ્રસ્‍ટીઓ તરફથી ગઈકાલે શનિવારે પૂજા તથા હવનવિધિ કરવામાં આવી હતી. મંદિરના પુજારી શ્રી દીપક મહારાજે જણાવ્‍યુ હતુંકે આજે અહીં હવન કરવામાં આવ્‍યો જેમાં હરિદ્વારથી મંગાવેલ ખાસ ધૂપોથી હવન કરવામાં આવ્‍યો હતો. કોરોનાના નાશ થયા પછી અહીં ખાસ આહૂતિઓ આપવામાં આવી. શ્રદ્ધાળુઓ પણ અહીં આહૂતિઓ આપી લોકમંગળની કામના સાથે યજ્ઞ, હવન કરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

ચીખલીના નોગામા ગામેથી એલસીબી પોલીસે ટેમ્‍પામાંથી આધાર પુરાવા વિનાનો લોખંડના સળિયા ભરેલો ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાછોતરા વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થતાં પ્રશાસન દ્વારા સર્વે હાથ ધરવા સેલવાસ ન.પા. કાઉન્‍સિર સુમનભાઈ પટેલની માંગ

vartmanpravah

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

vartmanpravah

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

Leave a Comment