Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા તેલુગુ નવા વર્ષ સુભાકૃતિ-2022 ઉગાડી ઉત્‍સવનું આયોજન અયપ્‍પા મંદિર પરિસર ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મેહમાન તરીકે દિલ્‍હીના તેલુગુ ગઝલકારગઝલ શ્રીનિવાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે અધિકારી શ્રી ક્રિષ્‍ના ચૈતન્‍ય, બ્રહ્માકુમારીની બહેનો સહિત મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સમસ્‍ત ઉતર ભારતીય સેવા સમિતિ દ્વારા પારડી રોકડિયા હનુમાન મંદિરે ખાતે સતત 17માં વરસે અખંડ રામાયણ પાઠનું થયું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

દાનહમાં ૦૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ દમણમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

vartmanpravah

વાપી જર્નાલિસ્‍ટ વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીના પત્રકાર સભ્‍યોની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment