October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા તેલુગુ નવા વર્ષ સુભાકૃતિ-2022 ઉગાડી ઉત્‍સવનું આયોજન અયપ્‍પા મંદિર પરિસર ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મેહમાન તરીકે દિલ્‍હીના તેલુગુ ગઝલકારગઝલ શ્રીનિવાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે અધિકારી શ્રી ક્રિષ્‍ના ચૈતન્‍ય, બ્રહ્માકુમારીની બહેનો સહિત મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

રાષ્‍ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ ગજેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

વલસાડમાં 13 વર્ષિય કિશોરીનું ડેન્‍ગ્‍યુની સારવારમાં કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment