Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ દ્વારા પ્રદેશના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે કેટલાક જાહેર રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે એવો આદેશ જારી કરવામાં આવ્‍યો છે. કલા જંક્‍શન મેસર્સ સિંઘલ કોમોડિટીસથી સ્‍ટર્લિંગ જનરેટર સુધી 6 મેથી 8મે સુધી બંધ રહેશે. સ્‍ટર્લીંગ જનરેટરથી ભારત પેટ્રોલિયમ સુધી 9મે થી 11મે સુધી બંધ રહેશે.
ભારત જંક્‍શનથી ટી જંક્‍શન આંબોલી 12 મેથી 14મે સુધી, ટી જંક્‍શન આંબોલીથી સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા સુધી 15મે થી 17મે સુધી, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાથી મનોજ કિરાણા સ્‍ટોર સુધી 18મેથી 20મે સુધી અને મનોજ કિરાણા સ્‍ટોરથી સુરંગી ચેકપોસ્‍ટ સુધી 21મેથી 23મે સુધી રસ્‍તો બંધ રહેશે.

Related posts

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકાના સતાડીયા ગામે બસનો કાચ સાફ કરતી વેળાએ નીચે પટકાયેલા ડ્રાઇવર પર બસ ચડી જતા મોત

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

Leave a Comment