February 4, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ દ્વારા પ્રદેશના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે કેટલાક જાહેર રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે એવો આદેશ જારી કરવામાં આવ્‍યો છે. કલા જંક્‍શન મેસર્સ સિંઘલ કોમોડિટીસથી સ્‍ટર્લિંગ જનરેટર સુધી 6 મેથી 8મે સુધી બંધ રહેશે. સ્‍ટર્લીંગ જનરેટરથી ભારત પેટ્રોલિયમ સુધી 9મે થી 11મે સુધી બંધ રહેશે.
ભારત જંક્‍શનથી ટી જંક્‍શન આંબોલી 12 મેથી 14મે સુધી, ટી જંક્‍શન આંબોલીથી સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા સુધી 15મે થી 17મે સુધી, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાથી મનોજ કિરાણા સ્‍ટોર સુધી 18મેથી 20મે સુધી અને મનોજ કિરાણા સ્‍ટોરથી સુરંગી ચેકપોસ્‍ટ સુધી 21મેથી 23મે સુધી રસ્‍તો બંધ રહેશે.

Related posts

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

‘રોબોએજ પ્રોગ્રામ’ અંતર્ગત યોજાનારી ‘‘રોબોટેક્‍સ આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ-2024”માં સંઘપ્રદેશના 5 વિદ્યાર્થીઓ ભાગ લેશે

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

vartmanpravah

Leave a Comment