Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ દ્વારા પ્રદેશના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે કેટલાક જાહેર રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે એવો આદેશ જારી કરવામાં આવ્‍યો છે. કલા જંક્‍શન મેસર્સ સિંઘલ કોમોડિટીસથી સ્‍ટર્લિંગ જનરેટર સુધી 6 મેથી 8મે સુધી બંધ રહેશે. સ્‍ટર્લીંગ જનરેટરથી ભારત પેટ્રોલિયમ સુધી 9મે થી 11મે સુધી બંધ રહેશે.
ભારત જંક્‍શનથી ટી જંક્‍શન આંબોલી 12 મેથી 14મે સુધી, ટી જંક્‍શન આંબોલીથી સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા સુધી 15મે થી 17મે સુધી, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાથી મનોજ કિરાણા સ્‍ટોર સુધી 18મેથી 20મે સુધી અને મનોજ કિરાણા સ્‍ટોરથી સુરંગી ચેકપોસ્‍ટ સુધી 21મેથી 23મે સુધી રસ્‍તો બંધ રહેશે.

Related posts

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment