March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.19
વલસાડ જિલ્લાનાં હેલ્‍થ કેર વર્કરો, ફ્રન્‍ટલાઇન વર્કરો તથા 60 વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓને બુસ્‍ટ2 (પ્રિકોશન) આપવામાં આવી રહ્યો છે તેમજ 12 થી 14 વર્ષ વયજૂથ, 15 થી 17 વર્ષ વયજૂથ તેમજ 18 વર્ષથી વધુ વયનાં લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
કોવિડ-19 વેક્‍તિનેશનથી વંચિત રહેલા લાભાર્થીઓને વહેલી તકે કોવિડ-19 વેક્‍તિનેશનનો લાભ મળી 2હે તે શુભાશયથી તા.22મી મે, 2022 2વિવા2નાં 2ોજ કોવિડ – 19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં કોવિડ – 19 રસીકરણથી વંચિત રહેલા તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. જિલ્લામાં અંદાજીત 300 થી વધુ કોવિડ – 19 સેશન સાઇટો ઉ52 કોવિડ – 19 2સીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
કોવિડ-19 વેક્‍સિનેશનથી વંચિત રહેલા લાભાર્થીઓને અગાઉથી ટેલિફોનિક જાણ કરી અથવા આશા બહેનો દ્વારા સંપર્ક કરી વેક્‍તિનેશન માટે જાણ કરવામાં આવશે અથવા આરોગ્‍ય વિભાગનો સ્‍ટાફ દ્વારા હર ઘ2 દસ્‍તક મુજબ ઘરે ઘરે જઈ કોવિડ-19 વેક્‍સિનેશન નિヘતિ કરશે.
તા.22મી મે, 2022ને2વિવા2નાં રોજ જિલ્લાનાં કોવિડ – 19 2સીક2ણ કેન્‍દ્રો જેવા કે સબસેન્‍ટરો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, સબ ડિસ્‍ટ્રીકટ હોસ્‍પિટલો, સિવિલ હોસ્‍પિટલ ખાતે કોવિડ-19 2સીકરણ મેગા કેમ્‍પ અંતર્ગત કોવિશિલ્‍ડ, કોવક્‍સિન અને કાર્બોવેક્‍સ રસી ઉપલબ્‍ધ કરી કોવિડ – 19 2સીક2ણ દ્વારા કોવિડ – 19 થી સુરક્ષિત કરવાનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય, જેનો પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ પોતે, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત કરવા માટે આરોગ્‍ય તંત્ર, વલસાડ દ્વારા અપીલ કરવામાં આવે છે. ઉપરોક્‍ત કોવિડ – 19 2સીકરણ કેન્‍દ્રોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની વેબ સાઈટ https://valsaddp.gujarat.gov.inનાં કોવીડ-19 વિભાગમાં ઉપલબ્‍ધ કરવામાં આવશે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે રાજ્યના દરેક ગરીબ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે અમે જે ઝુંબેશ શરૂ કરી હતી તેના અનુભવો હવે આખા દેશના ગરીબો ઉપયોગ કરી રહ્યા છે

vartmanpravah

Leave a Comment