Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.19
વલસાડ જિલ્લાનાં હેલ્‍થ કેર વર્કરો, ફ્રન્‍ટલાઇન વર્કરો તથા 60 વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓને બુસ્‍ટ2 (પ્રિકોશન) આપવામાં આવી રહ્યો છે તેમજ 12 થી 14 વર્ષ વયજૂથ, 15 થી 17 વર્ષ વયજૂથ તેમજ 18 વર્ષથી વધુ વયનાં લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
કોવિડ-19 વેક્‍તિનેશનથી વંચિત રહેલા લાભાર્થીઓને વહેલી તકે કોવિડ-19 વેક્‍તિનેશનનો લાભ મળી 2હે તે શુભાશયથી તા.22મી મે, 2022 2વિવા2નાં 2ોજ કોવિડ – 19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં કોવિડ – 19 રસીકરણથી વંચિત રહેલા તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. જિલ્લામાં અંદાજીત 300 થી વધુ કોવિડ – 19 સેશન સાઇટો ઉ52 કોવિડ – 19 2સીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
કોવિડ-19 વેક્‍સિનેશનથી વંચિત રહેલા લાભાર્થીઓને અગાઉથી ટેલિફોનિક જાણ કરી અથવા આશા બહેનો દ્વારા સંપર્ક કરી વેક્‍તિનેશન માટે જાણ કરવામાં આવશે અથવા આરોગ્‍ય વિભાગનો સ્‍ટાફ દ્વારા હર ઘ2 દસ્‍તક મુજબ ઘરે ઘરે જઈ કોવિડ-19 વેક્‍સિનેશન નિヘતિ કરશે.
તા.22મી મે, 2022ને2વિવા2નાં રોજ જિલ્લાનાં કોવિડ – 19 2સીક2ણ કેન્‍દ્રો જેવા કે સબસેન્‍ટરો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, સબ ડિસ્‍ટ્રીકટ હોસ્‍પિટલો, સિવિલ હોસ્‍પિટલ ખાતે કોવિડ-19 2સીકરણ મેગા કેમ્‍પ અંતર્ગત કોવિશિલ્‍ડ, કોવક્‍સિન અને કાર્બોવેક્‍સ રસી ઉપલબ્‍ધ કરી કોવિડ – 19 2સીક2ણ દ્વારા કોવિડ – 19 થી સુરક્ષિત કરવાનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય, જેનો પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ પોતે, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત કરવા માટે આરોગ્‍ય તંત્ર, વલસાડ દ્વારા અપીલ કરવામાં આવે છે. ઉપરોક્‍ત કોવિડ – 19 2સીકરણ કેન્‍દ્રોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની વેબ સાઈટ https://valsaddp.gujarat.gov.inનાં કોવીડ-19 વિભાગમાં ઉપલબ્‍ધ કરવામાં આવશે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

vartmanpravah

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment