April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રીજની પાસે આઝાદભાઇના ભંગારના ગોડાઉનમાં રહેતા અશોકભાઇનો મૃતદેહ તા.૪/પ/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા પહેલાં ડહેલી હાંડલપાડા ખાતેથી મળી આવ્યો હતો. જેનું પૂરું નામ-સરનામું મળેલ નથી અને વાલીવારસોની તપાસ કરતાં તેઓ મળી આવ્યા  નથી. આ મૃતકની ઉંમર આશરે ૩પ વર્ષ શરીરે આસમાની લાઇનિંગવાળો શર્ટ તથા અંદર મરૂન રંગની બનિયાન કમરે ક્રીમ કલરનો પેન્ટ પહેર્યો છે. આ વર્ણનવાળા વ્યક્તિના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સેમીકંડક્‍ટર પોલીસી કાર્યક્રમમાં વલસાડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા

vartmanpravah

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

Leave a Comment