(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.24
ધો. 10 અને 12 પછી શું? કયા ક્ષેત્રમાં કારર્કિદી ઘડવી તે અંગે વિદ્યાર્થી અને વાલીઓ ભારે મૂંઝવણ અનુભવતા હોય છે, વિદ્યાર્થીઓ પોતાની રસ, રૂચિ અને શૈક્ષણિક લાયકાત મુજબ કારર્કિદી ઘડી શકે તે માટે માહિતી ખાતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2022 ?સિધ્ધ કરવામાં આવ્યો છે. જે વલસાડ જિલ્લા માહિતી કચેરી, સેવા સદન-1, પહેલા માળેથી કચેરી સમય દરમિયાન વહેલા તે પહેલાના ધોરણે રૂપિયા 20માં મળી શકશે.
Previous post
Next Post