Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અખબાર અસલી આઝાદીના તંત્રી અને માલિક શ્રી વિજય ભટ્ટની માતા ઉષાબેન જગદીશચંદ્ર ભટ્ટનું ગઈકાલે નિધન થતાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. સ્‍વ. ઉષાબેન ભટ્ટ 79 વર્ષના હતા અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા.
ઉષાબેન ભટ્ટના અવસાનથી તેમના પરિવાર અને અસલી આઝાદી પરિવારમાં ઘેરા શોકની લહેર દોડી ગઈ છે. જીવનપર્યંત સંઘર્ષ અને સેવાને પોતાનો મૂળ મંત્ર બનાવનારા સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને પણ સંઘર્ષ અને સેવાના સંસ્‍કાર સિંચ્‍યા છે. તેમના નિધનથી સમગ્ર ભટ્ટ પરિવાર શોકમય બન્‍યો છે.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

મોટી તંબાડીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જન્‍મોત્‍સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

દીવમાં 23 નેશનલ લો યુનિવર્સિટી સંઘની જનરલ બોડી મીટિંગ યોજાઈ

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

Leave a Comment