August 6, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ગુલાબ રોહિત સહિત ડિરેક્‍ટરોની મુંબઈ મરીન ઇંસ્‍ટીટયુટમાં ટ્રેનિંગ

વર્ષ 2022-23 નાં ઑડિટ કમેટીનાં ચેયરમેન બન્‍યા ગુલાબ રોહિત, તમામ ડિરેક્‍ટરોએ કર્યું વૃક્ષારોપણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) મુંબઈ,તા.08
શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇંડિયા લિ.નાં ડિરેક્‍ટર શ્રી ગુલાબ રોહિત સહિત સંસ્‍થાનાં અન્‍ય 4 ડિરેક્‍ટરોને પવઈ સ્‍થિત મરીન ઇંસ્‍ટીટયૂટમાં 6 અને 7 જુલાઈએ ઇંડેક્‍શન ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં ડિરેક્‍ટરોને જલયાનની ઑપરેટિંગથી લઈ શિપિંગથી લગતી તમામ જરૂરી જાણકારી આપવામાં આવી હતી. સાથે શ્રી ગુલાબ રોહિત સહિત દેશનાં બધા 5 ડિરેક્‍ટરોએ અહીં વૃક્ષારોપણ પણ કર્યું હતું. હવે ડિરેક્‍ટર શ્રી ગુલાબ રોહિત સહિત શિપિંગ કૉર્પોરેશનનાં તમામ 5 ડિરેક્‍ટરોને દિલ્‍હીમાં 11 અને 12 જુલાઈએ ટ્રેનિંગ અપાશે. ડિરેક્‍ટર શ્રી ગુલાબ રોહિતને વર્ષ 2021-22 બાદ વર્ષ 2022-23 માટે પણ શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇંડિયા લિ.માં ઑડિટ કમેટીનાં ચેયરમેન તરીકે નિમણૂક કરાયા છે.

Related posts

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલાની ઘટનાનેપારડી કોંગ્રેસે વખોડી

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં દમણમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

Leave a Comment