Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: તાજેતરમાં નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઠેરઠેર પાણી ભરાવવાથી મુશ્કેલીઓ સર્જાય હતી. નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં ખેતી કરતાં ખેડૂતોના પાકોનું ભારે નુકશાન થયું છે.

જે અન્વયે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરના નેજા હેઠળ તાત્કાલિક પાક નુકશાનીનો સર્વે હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. જેથી અધિકારીઓ/કર્મચારીઓ પોતાના વિસ્તારના ગામોમાં જઇ પાક નુકશાન પામેલા ખેડૂતોની જાતમુલાકાત લેવામાં આવી રહી છે. સર્વે થયા બાદ રાજય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂતોને પાક નુકશાનમાં થયેલી આફતમાં આ સહાયથી ખૂબ જ રાહત મળશે.

Related posts

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખશેઃ દાનહ કોંગ્રેસ કમીટિના કાર્યવાહક પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તા.૮મી એપ્રિલ સુધી ફોરવ્‍હીલર ડ્રાઈવિંગ ટેસ્‍ટ બંધ રહેશે

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વાપી ચણોદમાં ટેમ્‍પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

Leave a Comment