Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: તાજેતરમાં નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઠેરઠેર પાણી ભરાવવાથી મુશ્કેલીઓ સર્જાય હતી. નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં ખેતી કરતાં ખેડૂતોના પાકોનું ભારે નુકશાન થયું છે.

જે અન્વયે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરના નેજા હેઠળ તાત્કાલિક પાક નુકશાનીનો સર્વે હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. જેથી અધિકારીઓ/કર્મચારીઓ પોતાના વિસ્તારના ગામોમાં જઇ પાક નુકશાન પામેલા ખેડૂતોની જાતમુલાકાત લેવામાં આવી રહી છે. સર્વે થયા બાદ રાજય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂતોને પાક નુકશાનમાં થયેલી આફતમાં આ સહાયથી ખૂબ જ રાહત મળશે.

Related posts

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિર્વાચિત અધ્‍યક્ષનવિનભાઈ પટેલે પદભાર સંભાળતા જ આદર્શ ગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ રોડના કામની કરાવેલી શરૂઆત

vartmanpravah

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

Leave a Comment