March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

નોંધાયેલા કુલ 486 પૈકી 430 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આજે દમણની મહાત્‍મા ગાંધી મેમોરિયલ એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક વિદ્યાલયમાં મેડિકલ અંડરગ્રેજ્‍યુએટ માટેની નીટની પરીક્ષા ખુબ જ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. આયોજકોએ પરીક્ષાર્થીઓનેપણ કોઈ તકલીફ નહીં પડે તેની કાળજી લીધી હતી.
આજે સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષામાં કુલ 486 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જે પૈકી 430 વિદ્યાર્થીઓએ પરીક્ષા ઉત્‍સાહ અને ઉમંગ સાથે આપી હતી.
અત્રે નોંધનીય છે કે, મહાત્‍મા ગાંધી મેમોરિયલ એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક વિદ્યાલય ફિરંગી સલ્‍તનતના કાર્યકાળથી કાર્યરત છે. 75 વર્ષ પહેલાં પોર્ટુગીઝ સામ્રાજ્‍યમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીના નામ ઉપરથી શૈક્ષણિક સંસ્‍થાનું નામકરણ કરી સંચાલકોએ પોતાની નૈતિક હિંમત પણ બતાવી હતી.

Related posts

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

મનુષ્‍ય અથવા જીવને ભગવાન શિવ તરફ લઈ જવાનો સૌથી પવિત્ર માર્ગ છે શિવ મહાપુરાણની કથાઃ પ.પૂ.મેહુલભાઈ જાની (ખેરગામવાળા)

vartmanpravah

Leave a Comment