July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીમા ભારે વરસાદને કારણે મુખ્‍ય રસ્‍તાઓ સહિત ગ્રામ્‍ય વિસ્‍તારના આંતરિક રસ્‍તાઓ જર્જરિત થઇ ગયા છે જે સંદર્ભે ગામ લોકો દ્વારા જન પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ કામચલાઉ પણ રીપેરીંગ ના કરતા પારકી આશ સદા નિરાશ જાત મેહનત જિંદાબાદના સૂત્ર સાથે ખાનવેલ ડુંગરીપાડા-ખારીપાડા રોડની ખરાબ હાલતને કારણે હેરાનગતિ ભોગવતાલોકોને રાહત મળે એ માટે ત્‍યાંના સ્‍થાનિક યુવાનો એકજુટ થઇ રોડ પર પડેલા ખાડા પુરી રસ્‍તાની મરામત કરવાનુ કામ કર્યું હતુ.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

વાપી-કોપરલી ચાર રસ્‍તા પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટસ કાર ઝડપાઈ

vartmanpravah

સરીગામ જીઆઇડીસીની માળખાકીય સુવિધામાં થનારો અદ્યતન સુધારોઃ અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇન બાદ સીઈટીપીની દરિયા સુધી પાઈપલાઈન નાખવા મળનારી 70 ટકા સહાય

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

Leave a Comment