September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીમા ભારે વરસાદને કારણે મુખ્‍ય રસ્‍તાઓ સહિત ગ્રામ્‍ય વિસ્‍તારના આંતરિક રસ્‍તાઓ જર્જરિત થઇ ગયા છે જે સંદર્ભે ગામ લોકો દ્વારા જન પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ કામચલાઉ પણ રીપેરીંગ ના કરતા પારકી આશ સદા નિરાશ જાત મેહનત જિંદાબાદના સૂત્ર સાથે ખાનવેલ ડુંગરીપાડા-ખારીપાડા રોડની ખરાબ હાલતને કારણે હેરાનગતિ ભોગવતાલોકોને રાહત મળે એ માટે ત્‍યાંના સ્‍થાનિક યુવાનો એકજુટ થઇ રોડ પર પડેલા ખાડા પુરી રસ્‍તાની મરામત કરવાનુ કામ કર્યું હતુ.

Related posts

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

વાપી પોલીસ ડિવિઝનના બિનવારસી વાહનોની હરાજી યોજાઈ: 1383 વાહનો રૂા.52.86 લાખમાં વેપારીઓએ ખરીદ્યા

vartmanpravah

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

Leave a Comment