March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીમા ભારે વરસાદને કારણે મુખ્‍ય રસ્‍તાઓ સહિત ગ્રામ્‍ય વિસ્‍તારના આંતરિક રસ્‍તાઓ જર્જરિત થઇ ગયા છે જે સંદર્ભે ગામ લોકો દ્વારા જન પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ કામચલાઉ પણ રીપેરીંગ ના કરતા પારકી આશ સદા નિરાશ જાત મેહનત જિંદાબાદના સૂત્ર સાથે ખાનવેલ ડુંગરીપાડા-ખારીપાડા રોડની ખરાબ હાલતને કારણે હેરાનગતિ ભોગવતાલોકોને રાહત મળે એ માટે ત્‍યાંના સ્‍થાનિક યુવાનો એકજુટ થઇ રોડ પર પડેલા ખાડા પુરી રસ્‍તાની મરામત કરવાનુ કામ કર્યું હતુ.

Related posts

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં દમણવાડાની બાલ ગંગાધર તિલક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં જન ભાગીદારી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનની ટીમે સુદૂર ગામ કૌંચા અને દપાડાની મહિલા મંડળોની લીધેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

Leave a Comment