Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

મચ્‍છીમારીની નવી મૌસમનો પ્રારંભ હવે ગણતરીના દિવસોમાં થવાનો છે. ત્‍યારે આજેઉમરગામ તાલુકાના આદિવાસી સાગરખેડૂઓ પોરબંદર માટે બસ દ્વારા ભિલાડ ખાતેથી રવાના થયા હતા. ત્‍યારે તેમને વળાવવા માટે પોતાની ધર્મપત્‍નીઓ, સંતાનો, માતા, પિતા, ભાઈ, બહેન અને મિત્રો પણ આવ્‍યા હતા.
આંખમાં વિરહની વેદના અને ઉચાટ પણ પરિવારજનોમાં હતો. દરિયો ખેડવા જઈ રહેલા આદિવાસી સાગરખેડૂઓ હેખખેમ પરત ફરે તે માટે પરમ કૃપાળુ પરમાત્‍માને પ્રાર્થના કરતા પણ જોવા મળ્‍યા હતા.
-તસવીર અહેવાલઃ રાહુલ ધોડી

Related posts

ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કેન્‍સર જાગૃતિ દિવસ નિમિત્તે દાનહમાં રક્‍તદાન શિબિર શિબિર યોજાઈ

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએ દ્વારા કાર્ટસ્‍વીલ ખાતે ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

Leave a Comment