December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

મચ્‍છીમારીની નવી મૌસમનો પ્રારંભ હવે ગણતરીના દિવસોમાં થવાનો છે. ત્‍યારે આજેઉમરગામ તાલુકાના આદિવાસી સાગરખેડૂઓ પોરબંદર માટે બસ દ્વારા ભિલાડ ખાતેથી રવાના થયા હતા. ત્‍યારે તેમને વળાવવા માટે પોતાની ધર્મપત્‍નીઓ, સંતાનો, માતા, પિતા, ભાઈ, બહેન અને મિત્રો પણ આવ્‍યા હતા.
આંખમાં વિરહની વેદના અને ઉચાટ પણ પરિવારજનોમાં હતો. દરિયો ખેડવા જઈ રહેલા આદિવાસી સાગરખેડૂઓ હેખખેમ પરત ફરે તે માટે પરમ કૃપાળુ પરમાત્‍માને પ્રાર્થના કરતા પણ જોવા મળ્‍યા હતા.
-તસવીર અહેવાલઃ રાહુલ ધોડી

Related posts

દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારના કૌંચા ગામના આદિવાસી નવયુવાન શૈલેષ ગાવિતની બી.એસ.એફ.માં પસંદગી થતાં સમગ્ર ગામમાં આનંદ અને ખુશીનું વાતાવરણઃ ગામલોકોએ કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫૧,૪૩૩ ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપશે: પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં બેઠક મળી: પરીક્ષાર્થીઓ માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન શરૂ કરાઇ

vartmanpravah

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

vartmanpravah

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

vartmanpravah

Leave a Comment