July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

default

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12: સેલવાસ સ્‍માર્ટ સીટી લિમિટેડ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની થીમ ઉપર 7.5 કિલોમીટર સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પ્રશાસન અને વિદ્યાર્થીઓ તથા સ્‍કાઉટ ગાઈડની ટીમ અને પ્રદેશના નાગરિકો જોડાયા હતા. આ સાયકલ રેલીને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ રેલી કલેક્‍ટર કચેરીથી નીકળી કિલવણી નાકા, ડોકમરડી બ્રિજ, સરસ્‍વતી ચોક, ઝંડાચોક થઈ આમલી ફુવારાથી પરત કલેક્‍ટર કચેરી ખાતે આવી હતી. આ સાયકલ રેલીમાં સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, ખાનવેલ નિવાસી નાયબ કલેક્‍ટર ડો. સુનભ સિંગ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

દીવ બાલ ભવનના બાળકોને “TIE & DYE”Workshop નો લાભ મળ્‍યો…

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

Leave a Comment