March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમ કાર્યકર્તાઓ સાથે બેસીને નિહાળવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત શક્‍તિ કેન્‍દ્રના બુથ નંબર 212 માં શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં યુવા ભાજપ મહામંત્રી શ્રી સન્નીભાઈ પટેલના નિવાસસ્‍થાને આ કાર્યક્રમ જોવાયો હતો.
શહેર મહામંત્રી શ્રી વિરાજભાઈદક્ષિણી, નગરસેવક શ્રી કૌશિકભાઈ પટેલ, વાપી મન કી બાત ઈન્‍ચાર્જ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ સહિત અગ્રણી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મોટી સંખ્‍યામાં પ્રધાનમંત્રીજીના મન કી બાત ને સાંભળવા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય જેવી વિકળત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્‍ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્‍થળે રી-કન્‍સ્‍ટ્રક્‍શન

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં દાનહના 71મા મુક્‍તિ દિવસની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment