Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ,તા.02: સંઘપ્રદેશ દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું આજે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
નાની અને મોટી દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના શ્રીજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી જેની પૂજા-અર્ચના બાદ વાજતે-ગાજતે ભક્‍તિભાવપૂર્વક ભીની આંખે શ્રી ગણેશજીની મૂર્તિઓનું નાની અને મોટી દમણની જેટી ખાતે દમણગંગા નદીના સમુદ્ર સંગમ સ્‍થળે વિસર્જન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્‍યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઝળહળતા સિતારા તરીકે ઉભરેલા અનંત પટેલ

vartmanpravah

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

Leave a Comment