Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્‍હી મુલાકાત દરમિયાન કેન્‍દ્રીય ગ્રાહક વિષયક, ખાદ્ય અને જાહેર વિતરણ, કપડા, વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની સાથે મુલાકાત કરી દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના વિકાસ બાબતે ચર્ચા-વિચારણા કરી હતી.
આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ ધ નેવલ સ્‍ટાફ એડમિરલ રાધાક્રિષ્‍નન હરી કુમાર પીવીએસએમ, એવીએસએમ, વીએસએલ, એડીસીની મુલાકાત કરી લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી તથા દમણ-દીવના વિવિધ મહત્‍વપૂર્ણ મુદ્દાઓ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ નેવલ સ્‍ટાફ એડમિરલ શ્રી હરી કુમારને સહયાત્રા કોફી ટેબલ બુક અને બ્રાઉન રાઈસની પણ શુભેચ્‍છા ભેટ આપી હતી.

Related posts

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્‍થાપના દિવસની આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

Leave a Comment