Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ,તા.02: સંઘપ્રદેશ દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું આજે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
નાની અને મોટી દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના શ્રીજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી જેની પૂજા-અર્ચના બાદ વાજતે-ગાજતે ભક્‍તિભાવપૂર્વક ભીની આંખે શ્રી ગણેશજીની મૂર્તિઓનું નાની અને મોટી દમણની જેટી ખાતે દમણગંગા નદીના સમુદ્ર સંગમ સ્‍થળે વિસર્જન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલીના મલિયાધરાથી દારૂ ભરેલ કાર ઝડપાઈઃ રૂ. ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

vartmanpravah

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

વાપીનું છીરી ગામ નર્કાગાર બન્‍યું : ગંદકી વચ્‍ચે ધબકતું જનજીવન : કચરાની ગટરો વહી રહી છે

vartmanpravah

લાયન્‍સ કલબ પારડી પર્લના સેવાકીય કાર્યમાં એક નવું છોગુ ઉમેરતા પ્રેસિડન્‍ટ મોહમ્‍મદ નલવાલા અને તેમની ટીમ

vartmanpravah

Leave a Comment