March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં એક દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્‍તાર તરફ આવી ચઢયો હતો અને રાનવેરીકલ્લા ગામના નવા ફળીયા ખાતે રહેતા મકનભાઈ બહાદુરભાઈ પટેલના ઘરની પાછળ કોઢારામાં બાંધેલ એક વાછરડાને વહેલી સવારના સાડા ત્રણેક વાગ્‍યાના અરસામાં દીપડાએ શિકાર બનાવતા જે વાતવાયુવેગે ગામમાં ફેલાઈ જતા ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્‍યો છે. બનાવ અંગેની જાણ ચીખલી વનવિભાગને થતાં વનવિભાગ દ્વારા પાંજરૂં ગોઠવી દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

ધરમપુર માન નદીના પુલ ઉપરથી ભૂસકો મારી યુવકે મોત વહાલું કર્યું

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરી ગામે મુદિયા તળાવ વિસ્‍તારમાંથી દીપડીના ત્રણ બચ્‍ચાં મળી આવ્‍યા

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

Leave a Comment