Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીમાં ગણેશોત્‍સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે ત્‍યારે વિસર્જનના પાંચમાં દિવસે આ ઉત્‍સવ ખુશીના માહોલમાંથી ગમમા ફેરવાઈ ગયો હતો. સેલવાસ દમણગંગા રિવર ફ્રન્‍ટ પર દરેક મંડળો દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યુ છે, ત્‍યારબાદ સાંઈધામ સોસાયટીમાં રહેતા ત્રણ ભાઈઓ દમણગંગા સર્કિટ હાઉસ પાસે નદીમાં ન્‍હાવાઉતર્યા હતા તે સમયે સમાધાન પાટીલ (ઉ.વ. 27) રહેવાસી સાંઈધામ સોસાયટી, આમલી જે કોઈક કારણસર નદીમાં ડૂબી ગયો હતો. જે ના મળતા તેના ભાઈઓએ બૂમાબૂમ કરવા લાગ્‍યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પહોંચી હતી અને યુવાનને નદીમાંથી શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

દીવ જિલ્લાને નશા મુક્‍ત બનાવવા કરાયેલું વિચાર મંથન : સ્‍કૂલ-કોલેજમાં વધુ જાગૃતિ લાવવા જોર

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT)ની પરીક્ષા આજે દેશભરના 139 કેન્‍દ્ર ખાતે સંપન્નઃ સેલવાસ અને દીવ કેન્‍દ્ર ખાતે 100 ટકા હાજરી નોંધાઈ

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment